Posts

ધોરણ ૮ સમાજવિદ્યા-૨ પાઠ-૧

( 1 ) 19 મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા? A. દયાનંદ સરસ્વતી B. સ્વામી વિવેકાનંદ C. રાજા રામમોહનરાય D. ન્યાયમૂર્તિ રાનડે ( 2 ) બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? A. રાજા રામમોહનરાય B. ન્યાયમૂર્તિ રાનડે C. સ્વામી વિવેકાનંદ D. દયાનંદ સરસ્વતી ( 3 ) ઈ.સ 1821 માં રાજા રામમોહનરાય બંગાળી ભાષામાં સમાચારપત્ર શરૂ કર્યું હતું? A. આનંદપત્રિકા B. સુબોધપત્રિકા C. તત્વબોધિની પત્રિકા D. સંવાદ કૌમુદી ( 4 )રાજા રામમોહનરાયે બ્રહ્મોસમાજની સ્થાપના કયારે કરી? A. ઈ.સ.1828 B. ઈ.સ.1831 C. ઈ.સ.1821 D. ઈ.સ.1838 ( 5 ) ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ઘડયો? A. લોર્ડ વેલેસ્લીએ B. લોર્ડ વિલિયમ બેંટિંકે C. લોર્ડ ડેલહાઉસીએ D. લોર્ડ કર્ઝને ( 6 )લોર્ડ વિલિયમ બેંટિંકે એ સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો? A. ઈ.સ.1818 B. ઈ.સ.1839 C. ઈ.સ.1829 D. ઈ.સ.1828 ( 7 )દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? A. સ્વામી વિવેકાનંદ B. સ્વામી સહજાનંદ C. સ્વામી રામકૃષ્ણ પરમહંસ D. સ્વામી વિરજાનંદ ( 8 ) દયાનં

ધોરણ ૮ વિજ્ઞાન પાઠ-૧૦ (NCERT)

(1) સ્ત્રીઓમાં પ્રજનન ની ઉંમર ની શરૂઆત ત્યારે થાય છે જ્યારે...... A. ઋતુસ્ત્રાવ ની શરૂઆત થાય છે?       B. સ્તનનો વિકાસ શરૂ થાય છે.     C. શરીર નો વજન વધે છે.                  D. શરીરની ઊંચાઇ વધે છે. (2) કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતા થી ચહેરા પર ખીલ થાય છે? A. પિટ્યૂટરી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ        B. પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલીયગ્રંથિ     C. શુક્રપિંડ અને અંડપિંડ                      D. શુક્રપિંડ અને તૈલી ગ્રંથિ (3) સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવ ની અસર હેઠળ થાય છે? A. ટેસ્ટોસ્ટેરોન         B. ઈસ્ટ્રોજન      C. થાઈરોક્સિન       D. એડ્રિનાલિન (4) કઈ વય જૂથ નો ગાળો તરુણ અવધિનો છે? A. ૪ થી ૮ વર્ષ          B. ૯ થી ૧૫ વર્ષ      C.૧૧ થી ૧૮ વર્ષ       D. ૨૧ થી ૨૮ વર્ષ (5) મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની પ્રક્રિયા ને શું કહે છે? A. રજોદર્શન                 B. રજોસ્ત્રાવ       C. રજોનિવૃત્તિ               D. યોવાનાત (6) મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રો ની કેટલી જોડ હોય છે? A. ૨૨     B. ૨૩     C. ૪૪.    D. ૪૬ (7) જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથી ના અંતઃસ્ત્રાવ ના નિયંત્રણમાં હોય છે? A. પિ

ધોરણ ૮ વિજ્ઞાન પાઠ ૧૭ (NCERT)

( 1 )નીચેનામાંથી કોણ સૌર મંડળનો સભ્ય નથી? A. લઘુગ્રહ       B. ઉપગ્રહ    C. નક્ષત્ર             D. ધૂમકેતુ ( 2 ) નીચેનામાંથી કોણ સૂર્ય નો ગ્રહ નથી? A. વ્યાધ           B. બુધ        C. શનિ             D. પૃથ્વી ( 3 ) રાત્રિ આકાશમાં દેખાતા બધા તારાઓમાં સૌથી તેજસ્વી તાર કયો છે? A. ધ્રુવ              B. વ્યાધ      C. શુક્ર               D. આલ્ફા સેટૌરી ( 4 ) વ્યાધ નો તારો કયા નક્ષત્રની નજીક છે? A. સપ્તર્ષિ         B. શર્મિષ્ઠા     C. મૃગશીર્ષ        D. મઘા ( 5 ) નીચેના પૈકી કોનો સૂર્ય મંડળમાં સમાવેશ થતો નથી? A. ગ્રહો              B. ઉપગ્રહો    C. ધૂમકેતુઓ     D. તારાઓ ( 6 )સૂર્ય મંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે? A. મંગળ             B. ગુરુ         C. શુક્ર               D. શનિ ( 7 ) મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે? A. લીલા              B. નીલા       C. લાલ.     D. પીળા ( 8 )કયા ગ્રહો પોતાની ધરી પર પૂર્વ થી પશ્ચિમ દિશામાં ફરે છે? A. બુધ અને ગુરુ           B. બુધ અને શુક્ર     C. શુક્ર અને યુરેનસ        D. બધા જ ગ્રહો ( 9 ) કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં દેખાય છે? A. શુક્ર