ધોરણ ૮ સમાજવિદ્યા-૨ પાઠ-૧
( 1 ) 19 મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા? A. દયાનંદ સરસ્વતી B. સ્વામી વિવેકાનંદ C. રાજા રામમોહનરાય D. ન્યાયમૂર્તિ રાનડે ( 2 ) બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? A. રાજા રામમોહનરાય B. ન્યાયમૂર્તિ રાનડે C. સ્વામી વિવેકાનંદ D. દયાનંદ સરસ્વતી ( 3 ) ઈ.સ 1821 માં રાજા રામમોહનરાય બંગાળી ભાષામાં સમાચારપત્ર શરૂ કર્યું હતું? A. આનંદપત્રિકા B. સુબોધપત્રિકા C. તત્વબોધિની પત્રિકા D. સંવાદ કૌમુદી ( 4 )રાજા રામમોહનરાયે બ્રહ્મોસમાજની સ્થાપના કયારે કરી? A. ઈ.સ.1828 B. ઈ.સ.1831 C. ઈ.સ.1821 D. ઈ.સ.1838 ( 5 ) ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ઘડયો? A. લોર્ડ વેલેસ્લીએ B. લોર્ડ વિલિયમ બેંટિંકે C. લોર્ડ ડેલહાઉસીએ D. લોર્ડ કર્ઝને ( 6 )લોર્ડ વિલિયમ બેંટિંકે એ સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો? A. ઈ.સ.1818 B. ઈ.સ.1839 C. ઈ.સ.1829 D. ઈ.સ.1828 ( 7 )દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? A. સ્વામી વિવેકાનંદ B. સ્વામી સહજાનંદ C. સ્વામી રામકૃષ્ણ પરમહંસ D. સ્વામી વિરજાનંદ ( 8 ) દયાનં